રામ મંદિર / ભૂમિ પૂજન સમયે PM મોદીને દુર્લભ ગણાતી આ વસ્તુ ભેટમાં અપાશે, જાણો કર્ણાટકમાં તૈયાર કરાયેલી આ ભેટ શું છે

ayodhya ram mandir pm narendra modi welcome preparation kodand ram

5 ઓગસ્ટના રોજ રામ જન્મભૂમિ મંદિરન ભૂમિપુજનની તૈયારીઓ જોરસોરથી ચાલી રહી છે. પીએમ, સંત અને ઉદ્યોગપતિઓ સહિત 200 લોકો આ પ્રસંગે મેહમાનગતિ કરશે. ત્યારે અયોધ્યા યાત્રા દરમિયાન પીએમ મોદીને એક સુંદર મંત્રમૃગ્ધ કરનારી ભેટ આપવામાં આવશે. જેના માટેની તૈયારીઓ ચાલી રહી છે. જેને સ્પેશિયલી કર્ણાટકમાં તૈયાર કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ