અયોધ્યા / રામ મંદિરના ભૂમિપૂજન માટેના મંચ પર માત્ર 5 વ્યક્તિને જ સ્થાન, જેમાં હશે આ 2 ગુજરાતી

Ayodhya ram mandir PM Narendra Modi anandi ben patel stage

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ સમારોહની તડામારી તૈયારાઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં બનાવવામાં આવેલ સ્ટેજ પર માત્ર 5 વ્યક્તિને જ સ્થાન મળશે તેવું જાણવા મળ્યું છે. જો કે, આ 5 વ્યક્તિ પૈકી 2 ગુજરાતી હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ