અયોધ્યા / આજથી અયોધ્યામાં આ રીતે શરૂ થશે રામમંદિરનો 3 દિવસનો ઉત્સવ, સીએમ યોગી લેશે આજે મુલાકાત

ayodhya ram mandir nirman bhumi pujan begins with gauri ganesh worshiping

રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ જોર શોરથી અયોધ્યામાં ચાલી રહી છે. આ તૈયારીઓની ખાસ તકેદારી માટે આજે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જશે. અયોધ્યામાં રામ મંદિર માટે 5 ઓગસ્ટે ભૂમિપૂજન થશે. પીએમ મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. આજથી જ અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ શરૂ થશે. આજથી 3 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમની શરૂઆત ગૌરી-ગણેશ પૂજાની સાથે થશે. સવારે 8 વાગ્યાથી 21 પુરોહિત ગૌરી ગણેશનું આહ્વાહન કરીને શિલાન્યાસ કાર્યક્રમની શરૂઆત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ