ભૂમિ પૂજન / રામ મંદિરના શુભ મુહૂર્ત પર સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે શુભ મુહૂર્ત સાચવવા PM મોદી પાસે છે માત્ર આ 32 સેકન્ડ

ayodhya ram mandir nirman bhumi pujan auspicious time is just 32 seconds in which pm narendra modi lay down foundation stone

અયોધ્યામાં રામ નિર્માણ માટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. ત્યારે ધાર્મિક અનુષ્ઠાન સોમવારેથી શરુ થઈ ગયું છે. ગૌર ગણેશ પૂજનની સાથે આની શરુઆત થઈ ગઈ છે. મંગળવારે રામાર્ચા પૂજા થશે. પરંતુ ઓગસ્ટમાં પીએમ નરેન્દ્ર મોદી નિર્ધારિત શુભ મુહૂર્તમાં કાર્ય કરશે. આ મુહૂર્ત 32 સેકન્ડનું છે. જે બપોરે 12 વાગે 44 મિનિટ અને 8 સેકન્ડે છે. 12 વાગીને 44 મિનિટની વચ્ચે છે. આ મુહૂર્તની વચ્ચે પ્રધાનમંત્રી ચાંદીની ઈટથી રામ મંદિરનો શિલાન્યાસ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ