રામ મંદિર / અયોધ્યામાં અસલ ગર્ભગૃહથી 150 મીટર દૂર અસ્થાયી મંદિરમાં રામલલાને બિરાજમાન કરાશે

ayodhya ram mandir lord ram shifting makeshift temple shreeram janmbhoomi teerth kshtera

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મંદિર નિર્માણ પહેલાં રામલલાને બીજા મંદિરમાં શિફટ કરવામાં આવશે. અસલ ગર્ભગૃહથી લગભગ 150 મીટર દૂર આવેલ માનસ ભવન નજીક મેક શિફટ મંદિર બનાવવામાં આવશે. જ્યાં રામલલાનું નવું મંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી બિરાજમાન કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ