Ram Mandir / રામ મંદિર : આજે નરેન્દ્ર મોદીના નામે ઈતિહાસ લખાઈ ગયો, આવું કરનારા દેશના પ્રથમ PM બન્યા

ayodhya ram mandir bhumi pujan narendra modi first prime minister vist indira rajiv gandhi atal bihari vajpayee

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન શરુ કરી દીધુ છે. પીએમ તરીકે આઝાદી પછી પહેલીવાર કોઈ નેતા રામલલાના દર્શન કર્યા છે. હકિકતમાં નરેન્દ્ર મોદી પહેલા ઈન્દિરા ગાંધીથી લઈ રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપાયી પીએમ તરીકે અયોધ્યા આવ્યા હતા. જો કે તેમણે રામ જન્મભૂમિથી અંતર જાળવ્યું હતુ. ભગવાન શ્રી રામલલાના દર્શન કરવાથી વંચિત રહ્યા હતા. કેમ કે તે સમયે તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ