Ram Mandir / રચાયો ઈતિહાસ, PM મોદીએ મૂકી રામ મંદિર માટેની શિલા, સંપન્ન થયો શિલાન્યાસ

ayodhya ram mandir bhumi pujan live updates pm narendra modi cm yogi adityanath anandiben

અનેક દિવસોથી રામ મંદિરના ભૂમિપૂજનને લઈને તૈયારીઓ અને ચર્ચાઓ ચાલી રહી હતી. આજે એ દિવસ આવી જ ગયો જ્યારે PM મોદીએ રામ મંદિરનો વિધિવત રીતે ખાસ મહેમાનોની સાથે શિલાન્યાસ કર્યો. દેશના આ પહેલા પીએમ હશે જેઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે. આજે દેશમાં ઈતિહાસ રચાયો છે અને દરેક દેશ વાસીઓ માટે આજે ગૌરવની ઘડી છે. શિલાન્યાસ શુભમૂહૂર્તમાં સંપન્ન થઈ ગયો છે. હવે જલ્દી જ રામ મંદિરની તૈયારીઓ પણ શરૂ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ