Ram Mandir / રામ મંદિરના ભૂમિપૂજનને લઈને ચંપત રાયનું મોટું નિવેદન, કહ્યું મારા માટે ઈતિહાસના પરિવર્તનનો સમય છે

ayodhya ram mandir bhoomi pujan ayodhya dharm sansad champat rai das

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ પૂરી થઈ છે. આખી અયોધ્યા નગરી સજી છે. રામ મંદિર તીર્થભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે મંદિરના નિર્માણમાં આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે 15 ઓગસ્ટ 1947 જેવો દિવસ છે. તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે આજે આખો દેશ ઉત્સાહિત અને આનંદિત છે. આ મારા માટે ઈતિહાસના પરિવર્તનનો કાળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ