રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યામાં પીએમ મોદી પહોંચેલા છે ત્યારે ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 મિનિટનું છે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે.રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત એસપીજીએ સંભાળી છે. સુરક્ષાના આધારે સિક્યુરિટી કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે જુઓ ભૂમિપૂજનનું લાઈવ કવરેજ