સાવચેતી / અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસને લઈને ગુજરાતમાં હાઈઅલર્ટ

Ayodhya Ram Mandir Bhoomi Poojan gujarat on high alert

આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારત માટે ઐતિહાસિક દિવસ છે ત્યારે ગુજરાતમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અયોધ્યામાં ઉત્સવને પગલે ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ છે ત્યારે કોઈ છમકલા ન થાય અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પોલીસને સ્ટેન્ડ ટુ રખાઈ છે. જો કે ગુજરાતને હાઈ અલર્ટ પર મૂકવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ