Ram Mandir / રામ મંદિર ભૂમિપૂજન : ગુજરાતભરમાં ઉત્સવનો માહોલ, જાણો ક્યાં કેવી ઉજવણી

Ayodhya Ram Mandir Bhoomi Poojan celebration in gujarat

રામમંદિર ભૂમિપૂજનનો ભવ્ય અવસર છે. તેને લઇ સાધુસંતોમાં ખુબ ઉત્સાહ છે. અને સાધુસંતો રહી રહ્યાં છે તે જેની 500 વર્ષથી રાહ જોઇ રહ્યાં હતા તે ક્ષણ આવી ગઈ છે ત્યારે અયોધ્યા જ નહીં પરંતુ ગુજરાતમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉદયના એપી સેન્ટર સમા મહેસાણાના દુલ્હનની જેમ સજાવાયુ છે તો વડોદરામાં લાડુનો પ્રસાદ વહેંચી ખુશીઓ મનાવાઈ રહી છે. આવો જાણીએ ગુજરાતમાં ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ વખતે કેવો છે માહોલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ