કોરોના વિધ્ન / રામ જન્મભૂમિના પુજારી સહિત મંદિરના ભૂમિ પુજન માટે સુરક્ષામાં રહેલા 16 પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવ્યા

ayodhya ram janmbhoomi pujari pradeep das security personnel corona positive

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ કોરોનાની વચ્ચે રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. જેને પગલે કોરોના ફેલાવાના ડરે તેના પૂજન પર અનેક લોકોએ વાંધા ઉઠાવ્યા છે. ત્યારે જેનો ડર હતો તે જ થયું છે. રામ મંદિરમાં કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે. અહીંના એક પુજારી સહિત 16 પોલીસ કર્મીઓ પોઝિટિવ આવ્યા છે. જેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ