Ayodhya / રામલલાની શરણમાં પહોંચ્યા PM મોદીના ભાઈ પ્રહ્લાદ, ખેડૂત આંદોલનને લઈને આપ્યું આ મોટું નિવેદન

ayodhya pm narendra modis brother prahlad visit ayodhya ram temple and made a big statement on kisan andolan

પીએમ મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ ગુરુવારે અચાનક અયોધ્યા પહોંચીને રામલલાના દર્શન કર્યા છે અને સાથે ખેડૂતોને લઈને કહ્યું કે વિરોધી પાર્ટીઓના ઈશારે કેટલાક લોકો ઉત્પાત મચાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ