UP / અયોધ્યાનો ચુકાદો આવતા જ નેતાજી-સરકારી બાબુઓએ ખરીદી જમીન, રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા મચ્યો ખળભળાટ 

 ayodhya land deals cm yogi orders an inquiry after names of relatives of several state ministers

યુપી સરકારે વિશેષ સચિવ રાધેશ્યામ મિશ્રા દ્વારા સંવેદનશીલ મામલાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. તેમને 5 દિવસની અંદર વિગતવાર તપાસ કરવા અને અહેવાલ સુપરત કરવામં કહેવામાં આવ્યું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ