અયોધ્યા કેસ / સુપ્રીમ કોર્ટે પૂછ્યું, મંદિર બાબરના આદેશ પર તુટયું હતું, શું છે પુરાવો?

Ayodhya Hearing Live Updates from Supreme Court

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં રોજે-રોજ સુનાવણી હાથ ધરાઇ રહી છે. રોજે રોજ શરૂ થયેલ આ સુનાવણી હેઠળ આજે છઠ્ઠો દિવસ છે. મંગળવારની સુનાવણીમાં રામલલ્લા વકીલ તરફથી વકીલ એસ. વૈધનાથનએ પોતાની દલીલ રાખી હતી અને આજે પણ ત્યાંથી આગળ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ