નિવેદન / સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદનો ચુકાદો મુસ્લિમોના પક્ષમાં આવશેઃ AIMPLB

Ayodhya Dispute Verdict Will Come In Favor Of Muslims Says AIMPLB

અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કાર્યકારણી બેઠક યોજાઈ. આ બેઠકમાં બોર્ડે દાવો કર્યો કે અયોધ્યા વિવાદનો નિર્ણય મુસ્લિમોના પક્ષમાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ