VIDEO / અયોધ્યાના હનુમાનગઢી મંદિરના પૂજારીઓએ પ્રસાદ રસ્તા પર ફેંકી દીધો, ઘટનાની ચર્ચા આખા દેશમાં

Ayodhya: Denied Offering Prasad at Hanuman Garhi Temple Over Quality Issues, Sadhus Throw Ladoos On Road

પૂજારી ગૌરીશંકર દાસ અને તેમના સમર્થક પૂજારીઓ બજારમાં ઉતરી પડ્યા હતા અને લાડુના જથ્થાને રોડ પર ફેંકવા લાગ્યા હતા, તેમણે આવા લાડૂ નહી વેચવા વેપારીઓને ધમકાવ્યા પણ હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ