અયોધ્યા કેસ / જાણો કોણ છે રામલલા વિરાજમાન, જેને સુપ્રીમ કોર્ટે માન્યા છે વિવાદીત જમીનના અસલી માલિક

ayodhya case verdict updates ram mandir faisla ramlala ram janmabhoomi nyas babri masjid

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર શનિવારે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય આવી ચૂક્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની આગેવાનીમાં પાંચ જજોની બંધારણીય પીઠે નિર્ણય સંભળાવતા વિવાદીત જમીન રામલલાને સોંપી છે. જ્યારે મુસ્લિમ પક્ષને અલગ સ્થાન પર જગ્યા આપવા માટે કહેવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ