નિર્ણય / અયોધ્યા ચુકાદા બાદ કેન્દ્ર સરકાર માટે બનશે આ વાત માથાનો દુઃખાવો, નહીં કરે ઉતાવળ

Ayodhya Case Verdict SC orders but Central Government will not be in hurry for temple Construction

કેન્દ્ર સરકારને અયોધ્યામાં મંદિર નિર્માણનો રોડમેપ તૈયાર કરવા માટે ટ્રસ્ટના સંગઠનમાં માથાનો દુઃખાવો સહન કરવો પડી શકે તેમ છે. શનિવારે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદથી જ વિશ્વ હિંદુ પરિષદે ટ્રસ્ટમાં ભાગીદારીનો દાવો મૂક્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ