અયોધ્યા ચુકાદો / જો સુન્ની વક્ફ બોર્ડ મસ્જિદની 5 એકર જમીન ફગાવશે તો આ પક્ષ કરશે દાવો

Ayodhya case shia waqf aimplb review petitio sunni waqf board

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે કહ્યું કે આ નિર્ણય વિરૂદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ નહીં કરે. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે અત્યાર સુધી અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન લેવાનો કોઇ નિર્ણય નથી કર્યો. શિયા વક્ફ બોર્ડ કોર્ટમાં પોતાનો દાવો કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ