અયોધ્યા કેસ / સુપ્રીમમાં વકીલનો દાવો - મુસ્મિલ પક્ષે હિન્દુઓને જમીન આપવા કર્યું હતું સોંગદનામું

Ayodhya case SC commences hearing for 10th day

સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર રોજે-રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 9 દિવસથી સુનાવણી કરવામાં આવી રહી છે અને આજે 10મો દિવસ છે. અત્યાર સુધીમાં નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનના વકીલ તરફથી કોર્ટમાં પોતાનો પક્ષ રાખી ચૂક્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ