અયોધ્યા વિવાદ / અયોધ્યામાં કલમ 144 લાગૂ, 18 નવેમ્બરે વિવાદિત રામજન્મભૂમિનો આવી શકે છે ચૂકાદો

Ayodhya case Ram Janambhoomi dispute Supreme Court Article 144 imposed

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામજન્મભૂમિ મામલે ચાલી રહેલ સુનાવણી 17 ઓક્ટોબરે પૂર્ણ થઇ શકે છે. ત્યારે તેને અંદાજિત એક મહિના બાદ એટલે 18 નવેમ્બરે આ મામલે ચૂકાદો પણ આવી શકે છે. તેવામાં સાવચેતીનાં પગલાં તરીકે અયોધ્યામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ