રામમંદિર વિવાદ / મુસ્લિમ પક્ષો બાદ હવે નિર્મોહી અખાડા પણ અયોધ્યા ચુકાદા મુદ્દે સુપ્રીમમાં પહોચ્યું, રિવ્યુ પિટીશનની માંગ

ayodhya case nirmohi akhada also reached supreme court question on center in review petition

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરુદ્ધ નિર્મોહી અખાડાએ પણ રિવ્યૂ પિટીશન દાખલ કરી છે. અયોધ્યા મામલામાં નિર્મોહી અખાડા પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. અખાડાએ નિર્ણય મુજબ ટ્રસ્ટમાં તેનું સ્થાન હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ ન કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ