અયોધ્યા કેસ / મુસ્લિમ પક્ષના વકીલે પાંચ દિવસની સુનાવણી પર વિરોધ દર્શાવ્યો

Ayodhya case Muslim party opposes 5 days a week hearing

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે પોતાની પરંપરા તોડીને આ મામલે અઠવાડીયામાં પાંચ દિવસ સુનાવણી કરવાનો નિર્ણય લીધો. જો કે સુન્ની વકફ બોર્ડ તરફથી આ નિર્ણય પર અસમર્થતા દર્શાવવામાં આવી છે. શુક્રવારે જ્યારે આજે કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી ત્યારે સુન્ની વકફ બોર્ડના વકીલે ચીફ જસ્ટિસ સામે પોતાની વાત રાખી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ