નવી દિલ્હી / અયોધ્યા ચુકાદા પર જમીયત-ઉલેમા-અ-હિંદે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર પિટિશન દાખલ કરી

ayodhya case jamiat ulema e hind file review petition before supreme court

અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટેમાં પહેલી પુનર્વિચાર અરજી દાખલ કરાઇ છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પન્નોની પુનર્વિચાર અરજી દાખલ કરી છે. એમ સિદ્દીકી તરફથી માંગ કરવામાં આવી કે બંધારણ પીઠના આદેશ પર રોક લગાવવામાં આવશે. જેમા કોર્ટ વિવાદીત જમીનને રામ મંદિરના પક્ષમાં આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ