સુપ્રીમ કોર્ટ / અયોધ્યા કેસ પર સુનાવણી શરૂ, જમ્મૂ કાશ્મીર માટે સમય નહીઃ CJI રંજન ગોગોઈ

Ayodhya case is on top and jammu and kashmir cases forwarded for tuesday said CJI Gogoi

પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાને નજરકેદ કરવા વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી. જેને લઈને સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કરવાની મનાઈ ફરમાવી દીધી છે. કોર્ટમાં CJI રંજન ગોગોઈએ કહ્યું છે કે હાલમાં અયોધ્યા કેસને મહત્વ આપવામાં આવશે. જમ્મૂ કાશ્મીરથી લઈને અન્ય અરજીઓ માટે મંગળવારે નિર્ણય લેવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ