અયોધ્યા કેસ / હિન્દૂ પક્ષે કહ્યું હિન્દૂ માન્યતાઓમાં ઇશ્વર તો એક જ છે

ayodhya case hearing in supreme court

અયોધ્યા કેસ (Ayodhya Case)માં સુપ્રીમ કોર્ટમાં સોમવારે 34માં દિવસે સુનાવણી થઇ. અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મુસ્લિમ પક્ષકારોની દલીલ પુરી થયા બાદ હિન્દૂ પક્ષકારો તરફથી પરાસરણે જવાબ આપ્યો. પરાસરણે કહ્યું કે હિન્દૂ માન્યતાઓમાં ઇશ્વર તો એક જ છે પરંતુ લોકો અલગ-અલગ રૂપ, આકાર અને મંદિરોમાં તેની વિવિધ રૂપે પૂજા-ઉપાસના કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ