અયોધ્યા વિવાદ / જાણો, 2010માં શું હતો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

Ayodhya case Allahabad High Court Judgment of 2010 explained

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજરોજ ચુકાદો આવી રહ્યો છે. 40 દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 16 ઓક્ટોબર સુધી ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. જો કે આ મામલે અલ્હાબાદ હાઇકોર્ટે 2010માં પોતાનો ચૂકાદો આપ્યો હતો. હાઇકોર્ટના આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ