અયોધ્યા કેસ / રામજન્મભુમી મામલે 31 જુલાઈ સુધી માત્ર મધ્યસ્થતા, 2 ઓગસ્ટથી ઓપન કોર્ટમાં રોજ સુનાવણી

ayodhya babri masjid demolition case hearing supreme court

અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. મધ્યસ્થતા કમિટીની રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચને મધ્યસ્થતા કમિટીને 31 જુલાઇ સુધીનો સમય આપ્યો છે. ત્યારબાદ 2 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે ઓપન કોર્ટમાં સુનવણી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ