આસ્થા / દિવાળીની રાતે ભૂલથી પણ ન કરતાં આ કામ, ઘરના દરવાજાથી લક્ષ્મી પાછા જતાં રહેવાની છે માન્યતા

avoid doing these things on diwali night to impress maa laxmi

દિવાળીના દિવસોમાં માં લક્ષ્મીની કૃપા આપણા પર વરસે તે જરૂરી હોય છે. આ દિવસે તમારી એક નાનકડી ભૂલ પણ માં લક્ષ્મીને નારાજ કરી શકે છે. પૂજા દરમિયાન માંને પ્રિય અને અપ્રિય વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ