કોરોના વાયરસ / કોરોનાને લઇને દેશમાં ભોપાલ બાદ રાજકોટને અપાઇ આ મંજૂરી

Autopsy postmortem corona patient rajkot Civil Hospital

રાજકોટમાં કોરોનાની સ્થિતિ વણસતી નજરે પડી રહી છે. ગત 24 કલાકમાં રાજકોટમાં 151 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જેને લઇને કુલ આંકડો 5664 પર પહોંચ્યો છે. જ્યારે 94 દર્દીઓ સાજા થયા છે. તો રાજકોટમાં 1 દર્દીના મોત સાથે કુલ આંકડો 101 પર પહોંચ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાના આરોપો લાગી રહ્યા છે. તો સિવિલ હોસ્પિટલે મૃત્યુના આંકડાઓ પણ આપવાનું બંધ કર્યું છે. તેવામાં હવેથી કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ