નિર્ણય / વિયેના હુમલા બાદ ઓસ્ટ્રિયાનો નિર્ણય, ભારતમાં 11 નવેમ્બર સુધી બંધ રહેશે દૂતાવાસ

austrian embassy in india will remain closed till 11 novembe

ઓસ્ટ્રિયાના વિયેનામાં આતંકવાદી હુમલા બાદ ભારતમાં તેનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે. આ જાણકારી ઓસ્ટ્રિયાના દૂતાવાસે આપી છે. તેમણે જણાવ્યું કે તકેદારીના ભાગ રુપે ઓસ્ટ્રેલિયા દૂતાવાસે આ નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ