નિર્ણય / મહારાષ્ટ્ર સરકારનું ભીમા કોરેગાવ અને મરાઠા આંદોલનને લઇને મોટુ એલાન

aurangabad maharashtra government announced to withdrawn of 348 bhima koregaon case and 460 of maratha agitation case

મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે મોટો નિર્ણય લેતા ભીમા કોરેગાવ (Bhima Koregaon Case) અને મરાઠા આંદોલન (Maratha Andolan) થી જોડાયેલા ઘણા મામલાઓને પાછા લેવાનું એલાન કર્યું છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અનિલ દેશમુખે જાણકારી આપી છે કે ભીમા કોરેગામ કેસ સાથે જોડાયેલા કુલ 649 મામલાઓમાંથી 348 મામલા મહારાષ્ટ્ર સરકાર પાછા લઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ