મહામારી / મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર વચ્ચે CM ઠાકરેએ આપ્યા લૉકડાઉનના સંકેત, વિરોધમાં NCP-BJP

aurangabad maharashtra cm uddhav thackeray ready impose lockdown ncp nawab malik says we cant afford

મુખ્યમંત્રીએ અધિકારીઓને લોકડાઉન જેવા પ્રતિબંધોની રુપરેખા તૈયાર કરવાનું કહી રહ્યા છે. પરંતુ એનસીપીએ સખત વાંધો ઉઠાવ્યો છે. કોરોના પર બનેલી ટાસ્ક ફોર્સે લોકડાઉનની ભલામણ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ