ક્રિકેટ / INDvsENG : વન-ડે સિરીઝમાં દર્શકો અંગે બીસીસીઆઈનો મોટો નિર્ણય, અગાઉ મેદાનમાં 50 ટકા દર્શકોને પરવાનગી આપવામાં આવી હતી

audience will be not allowed in INDvsENG one day series

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર ત્રણ મેચોની વન-ડે સિરીઝ દરમિયાન મેદાનમાં દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં આપવામાં આવે. કોરોનાનાં વધતા કેસને લીધે બીસીસીઆઈએ લીધો નિર્ણય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ