મંજુરી / અમદાવાદમાં આ રોડ પર બનશે 10 નવા ફ્લાયઓવર બ્રિજ, ઔડાએ કહ્યું- આવો પ્રથમ રોડ હશે

AUDA decision 10 more flyover bridge build rs 660 crore ahmedabad

થોડા દિવસ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ત્યારે હવે વધુ કેટલાક ફ્લાયઓવર બ્રિજ અમદાવાદને મળશે. કારણ કે, અમદાવાદના SP રિંગ રોડ પર વર્ષ 2025 સુધીમાં ઔડા દ્વારા 10 નવા ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ