ધર્મ / ચૈત્ર નવરાત્રીમાં આ 7 બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર માઁ દુર્ગા થશે કોપાયમાન

attention to these 7 things in Navratri otherwise Maa Durga will be angry

ચૈત્ર નવરાત્રીમાં માઁ દુર્ગા નાવ પર સવાર થઈને આવશે. નવરાત્રીના પહેલા દિવસે માઁ દુર્ગા ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને અન્ય દેવી દેવતાઓ સાથે પૃથ્વીલોક પર આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ