સુરત / 9મી સપ્ટેમ્બરે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડની જામીન અંગેનો ચુકાદો!, વકીલે કહ્યું 'આરોપીની માનસિકતા હત્યાના પ્રયાસની'

attacked on adv mehul boghara by sajan bharwad in surat gujarati news

સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડને લઇ સરકારી વકીલે કહ્યું કે, 'આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ