જૂનાગઢ / ગિરનાર પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર તલવારથી હુમલો, ઈન્દ્રભારતી બાપુ પહોંચ્યાં હોસ્પિટલ

Attack on Jayasikananda Mataji of Girnar Kshetra in Junagadh

જૂનાગઢમાં ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર તલવાર વડે અજાણ્યા સાધુએ હુમલો કર્યો છે, તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટ ખસેડાયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ