રાજકારણ / 24000 કિ.મી અને 5000 કાર્યક્રમો થયા ભાજપની જન આશીર્વાદ યાત્રામાં, નડ્ડાએ કહ્યું ખૂણે-ખૂણેથી મળ્યો અપાર પ્રેમ

Attack on BJP president JP Nadda's opposition

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જન આશીર્વાદ યાત્રાને લઈને કહ્યું કે 14 દિવસમાં યાત્રાએ 24 હજાર કિમીનું અંતર કાપ્યું, જેમા 5 હાજર કાર્યક્રમ યોજાયા હતા. સાથેજ આ મુદ્દે તેમણે વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ