દિલ્હી / JNU માં હિંસા પર દિલ્હીના CM કેજરીવાલે કહ્યું, વિદ્યાર્થીઓ કેમ્પસમાં જ સુરક્ષિત નથી

attack in jnu campus abvp violence beating students cm kejriwal tweet

જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU)માં રવિવારે સાંજે મોટો હંગામો થયો અને વાત મારપીટ સુધી પહોંચી ગઇ. આ દરમિયાન જેએનયૂ વિદ્યાર્થી સંઘ (JNUSU)અધ્યક્ષ આઇશી ઘોષ ખરાબ રીતે ઘાયલ થઇ ગઇ છે. જ્યારે જેએનયૂ વિદ્યાર્થી સંઘનો દાવો છે કે, આ હિંસા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)દ્વારા કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ