અર્થતંત્ર / આત્મનિર્ભર ભારત : 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજનું આખો હિસાબ, જાણો સરકારે કયા ક્ષેત્રને કેટલી મદદ કરી ?

Atmnirbhar bharat FM Gives Break-Up Of Eco Package; Allocation At Rs 20,97,053 Cr

દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે. કોરોના સંકટના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવાનું આહ્વાહન કર્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે આ સમય આપત્તિને અવસરમાં બદલવાનો છે. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ છેલ્લાં 4 દિવસથી સરકાર દ્વારા લેવાયેલ વિવિધ નિર્ણયોની જાણકારી આપી રહ્યા છે ત્યારે આજે નાણામંત્રીએ શ્રમિકો માટે મોટી જાહેરાત કરતા મનરેગામાં 40 હજાર કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે. ત્યારે જાણો 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજનો સંપૂર્ણ હિસાબ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ