અપહરણ કેસ / 2 વજ્ર વાહનો સહિત 6 ગાડીઓ, 45 પોલીસકર્મીઓ સાથે અતીક અહેમદના કાફલાની MPમાં એન્ટ્રી, જડબેસલાક બંદોબસ્ત વચ્ચે લઇ જવાશે UP

atiq ahmed sabarmati jail uttar pradesh prayagraj latest news

અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલથી યુપીના પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. ગઇકાલે રવિવારે સાંજે 5.40 કલાકે અતીક જેલમાંથી બહાર નીકળ્યો હતો અને ત્યાર બાદ ત્યાંથી કાફલો યુપી જવા રવાના થયો હતો. દરમિયાન તેનો કાફલો અનેક વાર રસ્તામાં રોકવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ