UP / PM મોદીએ લોન્ચ કર્યું UP આત્મનિર્ભર અભિયાન, કહ્યું યોગીએ મુશ્કેલીને અવસરમાં બદલ્યો

atam nirbhar up rojgar abhiyan launch pm narendra modi uttar pradesh cm yogi adityanath 1 crore jobs

PM મોદીએ શુક્રવારે યૂપીમાં આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે. જેના આધારે સવા કરોડ લોકોને રોજગાર મળશે. પીએમએ કહ્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે યૂપી સરકારનું આ પગલું મહત્વનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ