Ek Vaat Kau / નોકરી જતી રહે તો ચિંતા ન કરતા, આ લોકોને 3 મહિના સુધી મળશે પગારના 25%

જો તમારી નોકરી અચાનક છુટી જાય તો શું કરવાનું? ચિંતા ન કરો, હવે આ લોકોને નોકરી ગયા બાદ ત્રણ મહિના સુધી ચાલુ પગારના 25 ટકા રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. હા, તમને આ યોજના હેઠળ તમને મળશે આ મદદ. તો કેવી રીતે લેશો આ યોજનાનો લાભ તે માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ