બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:08 PM, 14 May 2025
1/7
શનિ જયંતીના રોજ શનિદેવને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા કરવાની અને સંકલ્પ લેવાનું વિધાન છે. હિન્દુ ધર્મમાં મંદિરોમાં શનિદેવના દર્શન કરવાની અને તેમને સરસવનું તેલ ચઢાવવાની પરંપરા છે. આ સિવાય અન્ય ઉપાય કરીને શનિ ગ્રહની ક્રૂરતાને ઘટાડી શકાય છે. જે લોકો શનિની સાડાસાતી અને શનિ ઢૈયા પ્રભાવ હેઠળ છે તેઓ કેટલાક ઉપાયો કરી શકે છે. શનિદેવને પ્રસન્ન કરવાનો ખાસ અવસર લોકો પાસે છે. આવી સ્થિતિમાં ચાલો રાશિ પ્રમાણે દાનના ઉપાયો વિશે જાણીએ.
2/7
3/7
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ