જ્યોતિષ વિજ્ઞાન / ભોજનનો ગ્રહો પર પડે છે પ્રભાવ, નવગ્રહોની શાંતિ માટે આજથી એડ કરો આ શાકભાજી

astrology tips do involve these things in food to get rid of grah dosh

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વ્યક્તિના ખાવાનો પ્રભાવ ગ્રહો પર પડે છે. સારું ભોજન સુખી જીવન લાવે છે. સફેદ રંગનો સંબંધ શુક્ર ગ્રહ તો લાલ રંગનો સંબંધ મંગળ સાથે જણાવવામાં આવ્યો છે. જાણો ભોજનથી કેવીરીતે ગ્રહ દોષને દૂર કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ