બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 03:40 PM, 25 March 2025
1/6
29 માર્ચ 2925 ના રોજ બુધાદિત્ય યોગ બની રહ્યો છે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં શુભ યોગ માનવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે સૂર્ય અને બુધ એક જ રાશિમાં સ્થિત હોય છે, જે વ્યક્તિની બુદ્ધિ, વાતચીત કૌશલ્ય અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે. બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે અને ઘણીવાર કુંડળીમાં બુધ અને સૂર્ય એકસાથે દેખાય છે.
2/6
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આદિત્ય શબ્દ સૂર્યનો પર્યાય છે અને કુંડળીમાં બુધ અને સૂર્યની હાજરી બુધાદિત્ય યોગ બનાવે છે. મોટાભાગના લોકો પર તેનો શુભ પ્રભાવ પડે છે અને આ યોગ લગભગ દરેક વ્યક્તિની કુંડળીમાં જોવા મળે છે. જ્યોતિષીઓના મતે જાણીયે કઈ રાશિ માટે બુધાદિત્ય યોગ ખૂબ જ ફાયદાકારક રહેશે.
3/6
4/6
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ