આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે ભગવાન શિવની પૂજા ખાસ માનવામાં આવે છે. સામાન્ય પૂજાથી જ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. ભોલેનાથની પૂજામાં મંત્રજાપનું પણ ખાસ મહત્વ છે. તમે તમારી રાશિ અનુસાર શ્રાવણ મહિનામાં મંત્રજાપ કરો છો તો તમને અનેક ગણું પુણ્ય મળે છે.
પવિત્ર શ્રાવણ માસમાં ખાસ છે ભોલેનાથની આરાધના
ભગવાન શિવની આરાધનામાં કરો આ મંત્રજાપ
12 રાશિ માટે છે ખાસ મંત્રજાપ, જાણીને કરો શરૂઆત
મેષ
'ॐ ममलेश्वराय नम:' मंत्र का जाप करें।
વૃષભ
'ॐ नागेश्वराय नम:' मंत्र का जाप करें।
મિથુન
'भूतेश्वराय नम:' का जाप करें।
કર્ક
महादेव के 'द्वादश नाम' का स्मरण करें।
સિંહ
'ॐ नम: शिवाय' की रोज एक माला करें।
કન્યા
'शिव-चालीसा' का पाठ करें।
તુલા
'शिवाष्टक' का पाठ करें।
વૃશ્વિક
'ॐ अंगारेश्वराय नम:' का जाप करें।
ધન
'ॐ रामेश्वराय नम:' का जाप करें।
મકર
'शिव सहस्त्रनाम' का उच्चारण करें।
કુંભ
'ॐ शिवाय नम:' का जाप करें।
મીન
'ॐ भौमेश्वराय नम:' का जाप करें।
જો નિઃસંતાન દંપતિ શ્રાવણ મહિનાના કોઈપણ દિવસથી 40 દિવસ સુધી શિવજીને ઘી ચઢાવે છે તો તેમની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ શકે છે.