મંત્રજાપ / આજથી પવિત્ર શ્રાવણ માસની થઈ શરૂઆત, જાણો 12 રાશિને કયા મંત્રજાપથી મળશે સફળતા

astrology shravan maas rashi mantra

આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે ભગવાન શિવની પૂજા ખાસ માનવામાં આવે છે. સામાન્ય પૂજાથી જ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. ભોલેનાથની પૂજામાં મંત્રજાપનું પણ ખાસ મહત્વ છે. તમે તમારી રાશિ અનુસાર શ્રાવણ મહિનામાં મંત્રજાપ કરો છો તો તમને અનેક ગણું પુણ્ય મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ