બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:58 AM, 15 October 2024
1/6
હિંદુ ધર્મમાં શનિને માત્ર એક ગ્રહ જ નથી માનવામાં આવતો પરંતુ તેને ભગવાન કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મનું ફળ આપનાર કહેવામાં આવે છે અને જ્યારે શનિ 12 રાશિમાંથી કોઈપણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે લગભગ અઢી વર્ષ સુધી રહે છે. હાલમાં, શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 29 માર્ચ, 2025 ના રોજ, ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે શનિ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરતા પહેલા શશ રાજયોગ બનાવશે. જેના કારણે ઘણી રાશિના લોકોને શુભ ફળ મળશે. જે જાતકોની કુંડળીમાં શશ રાજયોગ હોય છે તેઓને ધન અને સન્માન મળે છે. કઈ રાશિના જાતકોને થશે ધનલાભ.
2/6
3/6
4/6
5/6
6/6
કુંભ રાશિના સ્વામી શનિદેવ જ છે અને હાલમાં તેઓ આ રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં, અચાનક ધન લાભ કરાવી શકે છે. નોકરી કરતા જાતકોને નવી તકો મળી શકે છે અથવા પગારમાં વધારો થઈ શકે છે. વેપારીવર્ગને પણ નફો થવાની સંભાવના છે. આ સમય દરમિયાન કોઈપણ સરકારી ટેન્ડર માટે પણ અરજી કરી શકો છો. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ